સૌરાષ્ટ્ર માથેથી મોટી ઘાત ટળી: રાજકોટના આતંકીઓ હતા આ ખૂંખાર ત્રાસવાદીના સંપર્કમાં, આવો ઘડયો તો પ્લાન

સૌરાષ્ટ્ર માથેથી મોટી ઘાત ટળી: રાજકોટના આતંકીઓ હતા આ ખૂંખાર ત્રાસવાદીના સંપર્કમાં, આવો ઘડયો તો પ્લાન

રાજકોટમાંથી 3 આતંકીઓ પકડાતા રાજ્યભરમાં હાહાકાર આરોપી બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ અબુ તાલ્હા સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું ટેલિગ્રામ દ્વારા થતો હતો સંપર્ક રાજકોટની સોની બજારમાં કામ કરતા 3 આતંકીઓ પકડાતા રાજ્યભરના હાહાકાર મચી ગયો છે. જેને લઈને ખાસ રાજકોટ સહિત...
જામનગર જિલ્લાના જામજોધપુરના તરુણને વીજ આંચકો ભરખી ગયો! જુઓ કરુણ મોતના CCTV

જામનગર જિલ્લાના જામજોધપુરના તરુણને વીજ આંચકો ભરખી ગયો! જુઓ કરુણ મોતના CCTV

ભાણવડ યાર્ડમાં શાકભાજીની હરાજી દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ઈલેક્ટ્રિક પોલમાંથી જોરદાર આંચકો અનુભવાયા બાદ જામજોધપુરના ધ્રુવીલ પોપટનું સ્થળ પર જ મોત થયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના ગુરૂકૃપા પાઉભાજીવાળા ભરતભાઈ પોપટના પુત્ર ધ્રુવીલ પોપટના કમકમાટીભર્યા...
…તો જન્માષ્ટમીએ સૌરાષ્ટ્ર ભડકે બળેત ! જાણો મોટો ખુલાસો

…તો જન્માષ્ટમીએ સૌરાષ્ટ્ર ભડકે બળેત ! જાણો મોટો ખુલાસો

તાજેતરમાં ગુજરાત ATS ને મોટી સફળતા સાંપડી હતી. જેમાં રાજકોટના સોની બજારમાં વિસ્તારમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઉઠાવી લીધા હતા. જેને પગલે રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં હડકંપ અને હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આતંકીઓની પૂછપરછમાં એકપછી એક ડરામણાં ખુલાસા થઈ...
જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા

જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા

જામનગરનાં ધ્રોલ પંથકનાં શહીદ જવાનની અંતિમયાત્રામાં અશ્રુનો દરિયો ઉભરાયો, દેશ ભક્તિના નાદ ગુંજયા. માં ભારતી ભોમની રક્ષા કાજે હાલાર પંથકના વધુ એક હિરલાએ શહીદી વહોરી છે. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવીન્દ્રસિંહ હનુભા આર્મીની EME પાંખમાં છેલ્લા 11 વર્ષથી ફરજ...
બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂન આજે 60 માં વર્ષમાં પ્રવેશી

બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂન આજે 60 માં વર્ષમાં પ્રવેશી

કુદરતી કે કૃત્રિમ આફતના સમયે પણ આ ધૂન બંધ રહી નથી છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક મંદિરો આવેલા છે. જેમાંના અમુક મંદિરો વિશ્વ વિખ્યાત છે જે પૈકી જામનગરનું બાલા હનુમાન મંદિર પણ વિશ્વપ્રસિદ્ધ છે. શહેરની આનબાન અને શાન ગણાતા અને શહેરના મધ્યમાં આવેલું રાજાશાહી વખતનું...