સ્વામિનારાયણ સંપ્રદાયના સારંગપુર ધામથી કેમ નારાજ થયા સાધુ સંતો??  જાણો સમગ્ર મામલા વિશે

સ્વામિનારાયણ સંપ્રદાયના સારંગપુર ધામથી કેમ નારાજ થયા સાધુ સંતો?? જાણો સમગ્ર મામલા વિશે

કરોડો લોકોના આસ્થાના ઘૂઘવતા મહાસાગર સમાન સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ આસમાનને આંબી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ નીચે કંડારાયેલા શિલ્પચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચીતરવામાં આવતા સનાતન ધર્મના...
રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત

રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત

રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત જામનગર તા.૨૪ ઓગસ્ટ, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનું પર્વ દર વર્ષે ગુજરાતી મહીના પ્રમાણે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરકારી ઓફિસોમાં તેમજ કેલેન્ડરોમાં ૩૦ ઑગસ્ટના...
જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ

જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ

જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ રાજ્યભરમાં ટમેટાની આવક શરૂ થતા ટમેટાના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી ટમેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા હતા તો બીજી તરફ આદુ, કોથમરી, સહિતના ભાવે પણ સદી વટાવી હતી આ સાથે જ...
ઘરે પારણું બંધાય તે પહેલા જ વીર જવાન મહિપાલસિંહ વાળાએ માં ભોમની રક્ષા કાજે વ્હોરી શહીદી,  પરિવારજનોમાં કલ્પાંત

ઘરે પારણું બંધાય તે પહેલા જ વીર જવાન મહિપાલસિંહ વાળાએ માં ભોમની રક્ષા કાજે વ્હોરી શહીદી, પરિવારજનોમાં કલ્પાંત

હમ જીયેંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ…. દેશના સીમાડા સાચવતા-સાચવતા ગુજરાતના વધુ એક હિરલાએ શહીદી વહોરી અમર થયા છે. હાલમા જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમા થોડા આંતકીઓ સાથે અથડામણની ઘટના ઘટી હતી. જેમાં મૂળ સુરેન્દ્રનગર પંથકના મોજીદડ ગામમાં અને હાલ અમદાવાદ રહેતા જવાન...
સૌરાષ્ટ્ર માથેથી મોટી ઘાત ટળી: રાજકોટના આતંકીઓ હતા આ ખૂંખાર ત્રાસવાદીના સંપર્કમાં, આવો ઘડયો તો પ્લાન

સૌરાષ્ટ્ર માથેથી મોટી ઘાત ટળી: રાજકોટના આતંકીઓ હતા આ ખૂંખાર ત્રાસવાદીના સંપર્કમાં, આવો ઘડયો તો પ્લાન

રાજકોટમાંથી 3 આતંકીઓ પકડાતા રાજ્યભરમાં હાહાકાર આરોપી બાંગ્લાદેશના મોસ્ટ વોન્ટેડ અબુ તાલ્હા સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું ટેલિગ્રામ દ્વારા થતો હતો સંપર્ક રાજકોટની સોની બજારમાં કામ કરતા 3 આતંકીઓ પકડાતા રાજ્યભરના હાહાકાર મચી ગયો છે. જેને લઈને ખાસ રાજકોટ સહિત...
જામનગર જિલ્લાના જામજોધપુરના તરુણને વીજ આંચકો ભરખી ગયો! જુઓ કરુણ મોતના CCTV

જામનગર જિલ્લાના જામજોધપુરના તરુણને વીજ આંચકો ભરખી ગયો! જુઓ કરુણ મોતના CCTV

ભાણવડ યાર્ડમાં શાકભાજીની હરાજી દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ઈલેક્ટ્રિક પોલમાંથી જોરદાર આંચકો અનુભવાયા બાદ જામજોધપુરના ધ્રુવીલ પોપટનું સ્થળ પર જ મોત થયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરના ગુરૂકૃપા પાઉભાજીવાળા ભરતભાઈ પોપટના પુત્ર ધ્રુવીલ પોપટના કમકમાટીભર્યા...