દિવાળી ટાણે  ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો

દિવાળી ટાણે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો

દિવાળી ટાણે ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં દેકારો   જામનગરમાં દિવાળી ટાણે જ ડુંગળીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ઘરમાં તહેવાર નિમિત્તે અવનવી વાનગીઓ બનતી હોય છે. ત્યારે દિવાળી ટાણે જ...
નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં  અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત

નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં  અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત

નવરાત્રીમાં સુરતી ખેલૈયાઓ માં અનોખો ટ્રેન્ડ , દાંતમાં ડાયમંડ લગાવી ચમકાવશે સ્મિત નવરાત્રિના પર્વને આડા હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી દરમિયાન ખેલૈયામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષે ખેલૈયાઓ નવરાત્રી ના નવા નવ દિવસ દરમિયાન અલગ જ ટ્રેન્ડ ફોલો...
ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે  નવો ભાવ

ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવો ભાવ

ગૃહિણીઓ માટે ખુશખબર: નવરાત્રી ટાંણે જ સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવો ભાવ રક્ષાબંધન જતા જ તહેવારોની હાર માળા શરૂ થઈ જતી હોય છે. રક્ષાબંધન બાદ સાતમ આઠમ જન્માષ્ટમી અને ત્યારબાદ નવરાત્રી અને દિવાળી તહેવારોમાં ગણતરીના દિવસો જ આડા હોય છે ત્યારે ગુજરાતમાં આ બધા...
ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન…

ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન…

ખેલૈયાઓ માટે નવરાત્રીને લઈને માઠા સમાચાર, નવરાત્રીમાં ખેલૈયા માટે વરસાદ બનશે વિઘ્ન નવરાત્રીને લઈને ખેલૈયા માટે માઠા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે સતત વધતા ભેજ અને તાપમાનની સ્થિતિ સર્જાતા આ વખતે નવરાત્રીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાત...
વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે

વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે

વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો જેના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદ ખેંચાતા જગતના તાત પર વિઘ્ન વાદળો છવાઈ ચૂક્યા હતા. જોકે વિઘ્નહર્તાના આગમન...
આગામી ૨.૫ વર્ષ માટે જામનગર શહેરના વિકાસ કરવા માટે લોકોની પસંદગી થઈ ગઇ.. જાણો વિગત….

આગામી ૨.૫ વર્ષ માટે જામનગર શહેરના વિકાસ કરવા માટે લોકોની પસંદગી થઈ ગઇ.. જાણો વિગત….

જામનગર શહેરમાં જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગે પૂર્ણવિરામ થયું છે. અને આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપે નવા નામોની જાહેરાત કરી છે. જેમાં જામનગરના નવા મેયર તરીકેની...