by I Love Jamnagar | Sep 16, 2023 | Latest News
વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો જેના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદ ખેંચાતા જગતના તાત પર વિઘ્ન વાદળો છવાઈ ચૂક્યા હતા. જોકે વિઘ્નહર્તાના આગમન...
by I Love Jamnagar | Sep 12, 2023 | Latest News
જામનગર શહેરમાં જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગે પૂર્ણવિરામ થયું છે. અને આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપે નવા નામોની જાહેરાત કરી છે. જેમાં જામનગરના નવા મેયર તરીકેની...
by I Love Jamnagar | Sep 1, 2023 | Latest News
કરોડો લોકોના આસ્થાના ઘૂઘવતા મહાસાગર સમાન સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ આસમાનને આંબી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ નીચે કંડારાયેલા શિલ્પચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચીતરવામાં આવતા સનાતન ધર્મના...
by I Love Jamnagar | Aug 26, 2023 | Latest News
રક્ષાબંધન ૩૦ કે ૩૧ ઓગસ્ટના રોજ ? વાંચો સ્પષ્ટતા અને શૂભમૂહર્ત જામનગર તા.૨૪ ઓગસ્ટ, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનું પર્વ દર વર્ષે ગુજરાતી મહીના પ્રમાણે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરકારી ઓફિસોમાં તેમજ કેલેન્ડરોમાં ૩૦ ઑગસ્ટના...
by I Love Jamnagar | Aug 13, 2023 | Latest News
જાણો કયા કારણથી ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ રાજ્યભરમાં ટમેટાની આવક શરૂ થતા ટમેટાના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી ટમેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા હતા તો બીજી તરફ આદુ, કોથમરી, સહિતના ભાવે પણ સદી વટાવી હતી આ સાથે જ...
by I Love Jamnagar | Aug 6, 2023 | Latest News
હમ જીયેંગે ઓર મરેંગે એ વતન તેરે લીએ…. દેશના સીમાડા સાચવતા-સાચવતા ગુજરાતના વધુ એક હિરલાએ શહીદી વહોરી અમર થયા છે. હાલમા જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમા થોડા આંતકીઓ સાથે અથડામણની ઘટના ઘટી હતી. જેમાં મૂળ સુરેન્દ્રનગર પંથકના મોજીદડ ગામમાં અને હાલ અમદાવાદ રહેતા જવાન...