ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે.

ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે.

ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે. સનાતન ધર્મમાં જેમનું સૌ પ્રથમ નામ લેવામાં આવે છે અને સૌ પ્રથમ જેની પૂજા કરવામાં આવે છે તેવા દુંદાળા દેવની જન્મ જયંતી એટલે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી...
જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે

જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે

જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે ગણેશ ચતુર્થી ને આજે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દુંદાળા દેવની સ્થાપના આજે શેરી ગલીએ થતી હોય છે વિઘ્નહર્તાના આમ તો અનેક નામ છે અને અનેક સ્વરૂપો છે પરંતુ શું તમે જાણો છો કે ગજાનંદના કયા...
વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે

વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે

વિઘ્નહર્તાના આગમન પહેલા જ ખેડૂતોના વિઘ્ન દૂર થયા, રાજ્યભરમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો જેના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદ ખેંચાતા જગતના તાત પર વિઘ્ન વાદળો છવાઈ ચૂક્યા હતા. જોકે વિઘ્નહર્તાના આગમન...
પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે  તો આ રહ્યો જવાબ…

પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ…

પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ… આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યને જાળવણી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે તે માટે નિયમિત પણ કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહિલાઓ માટે ક્યારેક કસરત કરવી ત્યારે ન...
આગામી ૨.૫ વર્ષ માટે જામનગર શહેરના વિકાસ કરવા માટે લોકોની પસંદગી થઈ ગઇ.. જાણો વિગત….

આગામી ૨.૫ વર્ષ માટે જામનગર શહેરના વિકાસ કરવા માટે લોકોની પસંદગી થઈ ગઇ.. જાણો વિગત….

જામનગર શહેરમાં જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગે પૂર્ણવિરામ થયું છે. અને આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપે નવા નામોની જાહેરાત કરી છે. જેમાં જામનગરના નવા મેયર તરીકેની...