by I Love Jamnagar | Sep 19, 2023 | Blog
ગણેશ ચતુર્થી સ્પેશિયલ:હાલરનું એક એવું મંદિર જ્યા ભગવાન ગણેશજીએ સુથારને સપને જઈ કહ્યું… મારે પ્રસ્થાપિત થવું છે. સનાતન ધર્મમાં જેમનું સૌ પ્રથમ નામ લેવામાં આવે છે અને સૌ પ્રથમ જેની પૂજા કરવામાં આવે છે તેવા દુંદાળા દેવની જન્મ જયંતી એટલે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી...
by I Love Jamnagar | Sep 16, 2023 | Blog
જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે ગણેશ ચતુર્થી ને આજે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દુંદાળા દેવની સ્થાપના આજે શેરી ગલીએ થતી હોય છે વિઘ્નહર્તાના આમ તો અનેક નામ છે અને અનેક સ્વરૂપો છે પરંતુ શું તમે જાણો છો કે ગજાનંદના કયા...
by I Love Jamnagar | Sep 12, 2023 | Blog
પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ… આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યને જાળવણી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે તે માટે નિયમિત પણ કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહિલાઓ માટે ક્યારેક કસરત કરવી ત્યારે ન...
by I Love Jamnagar | Sep 5, 2023 | Blog
ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે ૐ ત્રયમ્બકં યજામહે ।સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।। ભગવાન મહાદેવના આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો મૃત્યુનો ભાઈ દૂર થાય છે આ સાથે જ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય...
by I Love Jamnagar | Aug 26, 2023 | Blog
જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે શ્રાવણ મહિનો એટલે ભોલા ભંડારી નો મહિનો આમ તો શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે પરંતુ આ સમગ્ર મહિનો મહાદેવને સમર્પિત છે સમગ્ર મહિના દરમિયાન તેમજ મહિનામાં આવતા ચાર સોમવારનું મહત્વ હિન્દુ ધર્મમાં...
by I Love Jamnagar | Aug 17, 2023 | Blog
શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન રક્ષાનું બંધન એટલે રક્ષાબંધન. શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આવતો હિન્દુ ના પવિત્ર તહેવારમાં બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને સામે ભાઈ બહેન ભેટ આપે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક...