યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે! આ ફરવાના સ્થળો પર મોટાભાગના બુકિંગ ફુલ દિવાળી વેકેશનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો દિવાળી વેકેશન માણવા માટે તૈયારીઓ કરી રહ્યા છે જેને પગલે મોટાભાગની ટ્રેનો અને હોટલો ફુલ થઈ ગયા છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન વધતી હોય છે...
આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે

આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે

આ રીતે પંખા ની સાફ-સફાઈ કરશો તો એકદમ ઝડપથી અને ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે નવરાત્રી અને શરદપૂનમ જતાં જ લોકો દિવાળી દિવાળીની સાફ-સફાઈ શરૂ કરી દેતા હોય છે આ દિવસોમાં ઘરનો એક એક ખૂણો તેમજ વપરાતા ન હોય તેવા ગાદલા ગોદડા પણ બહાર કાઢીને સુકવતા હોય છે આ સાથે જ બિન ઉપયોગી વાસણને...
આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ

આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ

આ વર્ષે દિવાળીમાં પાણીથી ચાલતા દીવડાઓ અને એરોમા કેન્ડલ્સનો ક્રેઝ વધુ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉંમટી પડ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં દિવાળીના ડેકોરેશન કરવા માટે અવનવી વસ્તુઓ માર્કેટમાં જોવા મળી રહે છે જેમાં ખાસ...
નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન

નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન

નવરાત્રીમાં દરમિયાન આ રીતે રાખો તમારી ત્વચાનું ધ્યાન ગુજરાત ભરમાં નવરાત્રી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તેમાં યુવાનોમાં આ તહેવાર પ્રત્યે કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને યુવતી આ તહેવારમાં વધુને વધુ આકર્ષક દેખાવા માંગતી હોય છે, ત્યારે તેઓ પરંપરાગત...
સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ

સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ

સામાન્ય તાવનું લક્ષણ દેખાય તો પણ ચેતી જજો, દેશમાં ઝડપથી વધી રહ્યો છે ડેન્ગ્યુ ભારતના અલગ અલગ રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હીમા કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. જેનો શિકાર નાના લોકો સુધી તમામ બની રહ્યા છે. સામાન્ય રીતે...
જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા.

જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા.

જાણો એવું તે શું બન્યું કે ભગવાન વિષ્ણુએ દેવી સતીના 51 ટુકડા કર્યા. નવરાત્રી ને હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવલી નવરાત્રીના દિવસો શરૂ થતા છે આદ્યશક્તિના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવી પૂનમે લોકો પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા...