જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે

જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે

જાણો ગૌરીપુત્ર ના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે ગણેશ ચતુર્થી ને આજે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દુંદાળા દેવની સ્થાપના આજે શેરી ગલીએ થતી હોય છે વિઘ્નહર્તાના આમ તો અનેક નામ છે અને અનેક સ્વરૂપો છે પરંતુ શું તમે જાણો છો કે ગજાનંદના કયા...
પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે  તો આ રહ્યો જવાબ…

પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ…

પિરિયડ દરમિયાન કસરત કરવી કે નહીં ? તમને પણ આનું કન્ફ્યુઝન છે તો આ રહ્યો જવાબ… આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્યને જાળવણી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે તે માટે નિયમિત પણ કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ મહિલાઓ માટે ક્યારેક કસરત કરવી ત્યારે ન...
ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે

ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે

ભગવાન શિવના આ મંત્રના જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે ૐ ત્રયમ્‍બકં યજામહે ।સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। ભગવાન મહાદેવના આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો મૃત્યુનો ભાઈ દૂર થાય છે આ સાથે જ દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય...
જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે

જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે

જાણો બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કઈ રીતે થઈ અને તેનો મહિમા શું છે શ્રાવણ મહિનો એટલે ભોલા ભંડારી નો મહિનો આમ તો શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે પરંતુ આ સમગ્ર મહિનો મહાદેવને સમર્પિત છે સમગ્ર મહિના દરમિયાન તેમજ મહિનામાં આવતા ચાર સોમવારનું મહત્વ હિન્દુ ધર્મમાં...
શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે?  તો આ રહ્યા ઓપ્શન

શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન

શું તમે પણ રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ માં આપવામાં કન્ફ્યુઝન છે? તો આ રહ્યા ઓપ્શન રક્ષાનું બંધન એટલે રક્ષાબંધન. શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે આવતો હિન્દુ ના પવિત્ર તહેવારમાં બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને સામે ભાઈ બહેન ભેટ આપે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક...
જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️

જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️

જામનગરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરપુર ટ્રેકિંગ કરવા માટેની સ્વર્ગ સમાન જગ્યાઓ ❤️ હાલારની આ ધીંગી ધરતી પર મહેરબાન કુદરતે ચાર હાથે સૌંદર્ય વેર્યું છે. જેને લઇને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા અનેક રમણીય સ્થળો આવેલા છે. જે વિશ્વસ્તરે ઓળખ ધરાવે છે. આ ઉપરાંત...